ઘણા શિક્ષક મિત્રો વારંવાર
પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? ઘણા શિક્ષક મિત્રો
એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં FA/SA માં વિદ્યાર્થી નાપાસ થાય
નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.
આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ
બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ /
નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે
મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.
ટિપ્પણીઓ નથી :
ટિપ્પણી પોસ્ટ કરો